પ્રથમ વાર રથયાત્રાના દર્શને આવેલા દર્શનાર્થીઓના અનુભવ
અમદાવાદની રથયાત્રા પુરી પછી સૌથી મોટી રથયાત્રા છે ત્યારે રથયાત્રાને જોવા અને ભગવાનના દર્શન માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે
A
Aditya Bhattહજારો લોકોની આસ્થા ભગવાન જગન્નાથજી જોડે જોડાયેલી છે ત્યારે દૂર દૂરથી પણ લોકો રથયાત્રાના દર્શને આવતા હોય છે આજે પ્રથમ વખત રથયાત્રાના દર્શને આવેલા દર્શનાર્થીઓએ ભગવાનના દર્શન કર્યા બાદ પોતાના અનુભવ જણાવ્યા હતા
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
