રાજકારણ
129 લેખ

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી: રાજ્યભરમાં ૧૮૭ રેસ્ટોરન્ટ્સમાં દરોડા દરમિયાન છ રેસ્ટોરન્ટ્સ સીલ, જ્યારે ૧૩૭ રેસ્ટોરન્ટ્સમાં ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિને પગલે સંપૂર્ણ બંધ
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઑફ ઇન્ડિયા દ્વારા આયોજિત પાંચમી ફૂડ ડિલીવરી સમિટ-૨૦૨૬નો પ્રારંભ
ફૂડ ડિલીવરી માટે પેટ્રોલને બદલે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને અગ્રતા આપવા અનુરોધ: ફૂડ ડિલિવરી ખર્ચ કિલોમીટર દીઠ ૨.૫ રૂપિયાને બદલે ૫૦ પૈસા જેટલો નીચો આવી શકે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વોશિંગટન ડી.સી.માં વોલમાર્ટના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત ડેન બ્રાયન્ટ સાથે વન-ટુ-વન બેઠક યોજી
મુખ્યમંત્રીશ્રી યુ.એસ. પ્રવાસ – ચોથો દિવસ ગુજરાતના MSME અને નાના કારીગરો માટે સંભવિત વૈશ્વિક તકો અંગે વાયબ્રન્ટ સમિટ-2027માં સ્પષ્ટ રોડમેપ જાહેર કરવાનો ફળદાયી પરામર્શ

પ્રથમવાર સમગ્ર રાજ્યમાં ૨૫ થી ૩૧ ઓગસ્ટ સુધી ‘સંસ્કૃત સપ્તાહ’ની ભવ્ય ઉજવણી
વિકાસ પણ, વિરાસત પણ'ના સંકલ્પ સાથે ગુજરાતમાં સંસ્કૃતનું મહા જન અભિયાન .વહીવટીતંત્ર પણ બનશે સંસ્કૃતના જનઅભિયાનનું ભાગીદાર

શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી
પૂજા ઘી' અને નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવધ રહેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની નાગરિકોને અપીલ

ભારતીય જનતા પાર્ટી પ્રશિક્ષણ વર્ગ મહા અભિયાન

ભારતીય જનતા પાર્ટી પ્રશિક્ષણ વર્ગ મહા અભિયાન

ત્રિમાસિક પાસમાં ૫૪ દિવસને બદલે માત્ર ૪૫ દિવસનું ભાડું ચૂકવી ૯૦ દિવસ મુસાફરીનો લાભ મળશે
માસિક પાસમાં ૧૮ દિવસને બદલે માત્ર ૧૫ દિવસના ભાડામાં ૩૦ દિવસ મુસાફરી કરી શકાશે રાજ્યના ૨.૫ લાખથી વધુ નોકરિયાતો અને ધંધાર્થી વર્ગને મળશે સીધો આર્થિક ફાયદો

ગુજરાત યુનિવર્સિટી અને INFLIBNET વચ્ચે મહત્વપૂર્ણ MoU
INFLIBNET સેન્ટર દેશભરની લાઇબ્રેરીઓ અને સંશોધન સેવાઓને ડિજિટલ ટેકનોલોજી દ્વારા મજબૂત બનાવતું અગ્રણી કેન્દ્ર છે. આ ભાગીદારી દ્વારા Ph.D. ના વિદ્યાર્થીઓને INFLIBNET ની અત્યાધુનિક ક્લાઉડ ફેસિલિટી, સુપરકોમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા એનાલિટિક્સ ટૂલ્સ અને દેશના વિશાળ શૈક્ષણિક ડિજિટલ સંસાધનોનો લાભ મળશે. વિદ્યાર્થીઓ INFLIBNET દ્વારા સંચાલિત રાષ્ટ્રીય પ્રકલ્પો જેવા કે વન નેશન વન સબ્સ્ક્રિપ્શન (ONOS), શોધગંગા, શોધચક્ર અને વિદ્વાન ડેટાબેઝનો સંશોધનાત્મક ઉપયોગ કરી શકશે.

વરાછા ફૂડ પોઈઝનિંગની ઘટના અંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની તાત્કાલિક કાર્યવાહી
પાંચ વર્ષીય બાળકીના દુઃખદ અવસાન અંગે આરોગ્ય મંત્રીશ્રીએ અસરગ્રસ્ત પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવી; રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગે તકેદારી રાખવા આદેશ સુરત જીલ્લા આરોગ્ય અધિકારી અને SMC અધિકારીને પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવા તેમજ જવાબદાર શીતલ રેસ્ટોરન્ટને તત્કાલ સીલ કરવાની સુચના આપતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

પાલીતાણાના શૈત્રુંજય પર્વત પર હજારો યાત્રાળુઓની સુરક્ષા માટે ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગ દ્વારા સિંહોની અવર-જવર ઉપર સતત નજર રખાશે-વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા
પાલીતાણા પર્વત પર સિંહોની હાજરીથી યાત્રાળુઓની સુરક્ષા માટે ગાંધીનગર ખાતે વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં જૈન આગેવાનોની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના નવિન કાયઁલયનુ હિંમતનગર ખાતે શુભારંભ

આદરજ મોટી-ગાંધીનગર કેપિટલ વચ્ચે આવેલ રેલવે ક્રૉસિંગ નં. 10 અને 9 સમારકામ માટે બંધ રહેશે

જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને બાળમજૂરી નાબુદી અભિયાન હેઠળ સુરત જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની બેઠક યોજાઈ
જૂન અને જુલાઈ મહિના દરમિયાન કરાયેલી કુલ ૯ રેડ હેઠળ ૦૪ બાળ અને ૧૧ તરૂણ શ્રમિકોને મુક્ત કરાયા

કલોલ સ્વામિનારાયણ ગુરૂકુળ આગળ પાણી ભરાવાની સમસ્યાનું ઔડા દ્વારા કાયમી નિરાકરણ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ શહેરના આઈકોનિક રોડ અને લેક ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ અને સમીક્ષા કરી

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતી- સુરત

ગૂજરાત વિદ્યાપીઠના કલામંદિર તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી 'સૂર તાલ ચક્ર’ સંગીત કાર્યક્રમનું આયોજન
રાગ યમન, રાગ પહાડી અને રાગ ભૈરવીની વિવિધ રીતે રજૂઆત. આશરે 10 કલાકારો દ્વારા વિવિધ વાદ્યો સાથે સંગીતમય પ્રસ્તુતિ. આશરે 300થી વધુ પ્રેક્ષકોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમ માણ્યો.

AMCના પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં રૂ.45 લાખના ખર્ચે રીડેવલપ થયેલા ગાર્ડનનું લોકાર્પણ અને ‘શાંતિબાગ’ નામાભિધાન કરાયું
3,669 ચો.મી.માં વિકસાવાયેલા ‘શાંતિબાગ’માં બાળકો માટે બે અલગ રમતગમત ઝોન સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ

ગુજરાત યુનિવર્સિટીએ દેશભક્તિ સાથે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

૮૦મા સ્વતંત્રતા પર્વની રાજકોટ જિલ્લાકક્ષાની ગોંડલ ખાતે દેશભક્તિપૂર્ણ માહોલમાં થઈ ઉજવણી કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ધ્વજારોહણ કરી તિરંગાને સલામી આપી
છેલ્લા ૧૦ વર્ષમાં કુદરતી આપત્તિઓમાં રાજ્યમાં ૧.૩૬ કરોડ ખેડૂતોને રૂ. ૨૨,૭૩૩ કરોડની સહાય ચૂકવાઈ

અમદાવાદ જિલ્લામાં આન, બાન, શાન સાથે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી જિલ્લા ના પ્રભારી અને રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે માંડલ ખાતે ધ્વજા રોહણ કર્યું
ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓ, સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા રમતવીરો અને પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત કાર્યાલય ડૉ. હેડગવાર ભવન, કર્ણાવતી ખાતે 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જાણીતા પોડકાસ્ટર અને એન્ટ્રપ્રેન્યોર જયભાઈ થડેશ્વરના હસ્તે ધ્વજવંદન

મેયર હિતેશભાઈ બારોટના હસ્તે ખોખરા ખાતે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયું
કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની માટે અમદાવાદ તૈયાર, રમતગમતની સુવિધાઓ સાથે વિકાસની હરણફાળ

કર્મધામ ટ્રસ્ટ દ્વારા 80 મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી

અમદાવાદના કાંકરિયાને મળ્યું લાઇટિંગનું નવું આકર્ષણ; લેક પરિસરમાં કાયમી આર્કિટેક્ચરલ લાઇટિંગ સિસ્ટમનું લોકાર્પણ; 4.5 કિ.મી. વિસ્તારમાં રોશનીથી ઝળહળશે કાંકરિયા
ડિજિટલ લાઇટિંગ, પ્રોજેક્શન મેપિંગ, મલ્ટીમીડિયા ઇફેક્ટ્સ અને સાઉન્ડ સિંક્રોનાઇઝ્ડ થીમેટિક લાઇટિંગથી કાંકરિયા લેક પરિસરને મળશે નવું આકર્ષણ

મેટ્રોમાં પ્રતિદિન મુસાફરીનો આંકડો 2લાખ પહોંચ્યો

GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ગાંધીનગર ખાતે નવનિર્મિત 'હિમોફિલિયા ડે કેર સેન્ટર'નું ઉદ્ઘાટન
હિમોફિલિયાના દર્દીઓ માટે પ્રોફિલેક્સિસ સહિતની આધુનિક સારવાર એક જ છત નીચે મળશે

હર ઘર તિરંગા અભિયાન આંગણવાડી માં બાળકો ને તિરંગા નું વિતરણ

50 વર્ષથી સતત અને અવિરત સેવાનો સંકલ્પ ડો. નિતીન સુમન શાહ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
11 લાખથી પણ વધુ લોકોએ લીધો સંસ્થાનો લાભ હવે આગામી લક્ષ્ય આરોગ્ય અને શિક્ષણ ગામડામાં રહેતા લોકો સુધી પહોંચાડવું

આંબલી–બોપલ–ઘુમા- શીલા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાની ગંભીર નોંધ લેતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ
શ્રી અમિતભાઈ શાહની સીધી સૂચનાના પગલે એએમસી દ્વારા સમગ્ર વિસ્તારમાં હાઇડ્રોલોજિકલ સર્વે કરી તૈયાર કરવામાં આવ્યો સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન

અમદાવાદમાં AMCની શબવાહિની સેવા હવે સંપૂર્ણ નિઃશુલ્ક; અગાઉ લેવાતો ચાર્જ રદ કરવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણયઃ સ્ટેન્ડિગ કમિટી ચેરમેન

તિરંગાની આન-બાન-શાન સાથે ભાવનગર બન્યું તિરંગામય : ભવ્ય તિરંગા યાત્રામાં છવાયો દેશભક્તિનો અદમ્ય જુસ્સો_ કૃષિ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી
અશ્વદળ, બાઇકર્સ, પોલીસ-શાળા બેન્ડ અને રાસ-ગરબાની પ્રસ્તુતિઓ બન્યાં આકર્ષણનું કેન્દ્ર

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના નિવાસ્થાને લહેરાવ્યો તિરંગો
આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૭૦ લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે

વંદે માતરમ્’ના 150 વર્ષ નિમિત્તે 300 ફૂટ તિરંગા સાથે શિક્ષકોનો દેશભક્તિનો ઉત્સાહ, AMC સ્કૂલ બોર્ડની ટીમે વધાર્યું તિરંગા યાત્રાનું ગૌરવ

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અત્યાધુનિક ગીતામંદિર બસ ટર્મિનલ-2 (નોર્થ બ્લોક) આઇકોનિક બસપોર્ટ’નું લોકાર્પણ
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને હબટાઉન બસ ટર્મિનલ દ્વારા PPP ધોરણે નિર્માણ કરાયું અનેક સુવિધાઓથી સુસજ્જ નવનિર્મિત આઇકોનિક બસપોર્ટ

૧૬મા 'નેશનલ ઓર્ગન ડોનેશન ડે' સમારોહમાં રાજ્યની ત્રણ સરકારી હોસ્પિટલોને રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ એવોર્ડ્સથી સન્માનિત

મહુન્દ્રાના અલ્પેશભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અને મૂલ્ય વર્ધનથી મેળવી રૂ. ૨૦ લાખની વાર્ષિક આવક
સરકારી મીની ઓઇલ મિલ યોજનાનો લાભ: મગફળીમાંથી તેલ બનાવી કરી બમણી કમાણી

ગાંધીનગર ખાતે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને રાજ્યમાં બનતા બાળકો વિરુધ્ધના ગુનાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
POCSO અને J.J. Act ના ભંગ બદલ સંસ્થાઓ-સંચાલકો સામે થશે કડક કાર્યવાહી: અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર

12 ઓગસ્ટે આકાશમાં અદભુત ખગોળીય ઘટના, ભારતમાં નહીં દેખાય સૂર્યગ્રહણ
ભારતીય સમય પ્રમાણે ગ્રહણની વિન્ડો અંદાજે 12 ઓગસ્ટની રાત્રે 9 વાગ્યાથી 13 ઓગસ્ટની વહેલી સવારે 4 વાગ્યા સુધી રહેશે. જોકે આ સમય દરમિયાન ભારતમાં સૂર્ય દેખાતો ન હોવાથી ગ્રહણનું સીધું અવલોકન કરી શકાશે નહીં.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની એ શહેરમાં ચાલતા વિકાસ લક્ષી પ્રોજેક્ટની વિઝીટ કરી

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે દ્વારા હિંમતનગર-ખેડબ્રહ્મા રેલખંડનું નિરીક્ષણ
ખેડબ્રહ્મા સ્ટેશન પર નિરીક્ષણ અને તિરંગા યાત્રા

ગિફ્ટ સિટી દેશનું પ્રથમ ફાઇનાન્સિયલ ટેક સિટી બનીને વિશ્વભરમાં ભારતની નવી ઓળખ ઊભી કરી રહ્યું છે -મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગિફ્ટ સિટી દેશના ફાઇનાન્સિયલ સેક્ટરને ગ્લોબલ બનાવવાનું સશક્ત માધ્યમ બની છે

સુરત સિવિલ ડોક્ટર આત્મહત્યા કેસ: ૨૪ કલાકમાં તપાસ પૂર્ણ; ૪ સીનિયર ડોક્ટરો સસ્પેન્ડ, HODને 'શો-કોઝ' નોટિસ
સુરત સિવિલ ડોક્ટર આત્મહત્યા કેસ: ૨૪ કલાકમાં તપાસ પૂર્ણ; ૪ સીનિયર ડોક્ટરો સસ્પેન્ડ, HODને 'શો-કોઝ' નોટિસ

ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની ઉજવણી કરાઈ
અનેમિયા મુક્ત ભારત’ના સંકલ્પ સાથે રાજ્યના ૧.૮૪ કરોડથી વધુ બાળકો-કિશોરોને કૃમિનાશક દવાનું વિતરણ કરાશે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એશિયાના 16 દેશો વચ્ચે 13મી ઑગસ્ટથી જામશે બાસ્કેટબોલનો જંગ
ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો 14 ઑગસ્ટ, 2026ના રોજ જાપાન સામે રહેશે. FIBA અંડર-18 એશિયા કપમાં ખેલાડી, કોચ અને ફિઝિયો તરીકે ત્રણ ગુજરાતીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે

સંત પુનિત મહારાજની પુણ્યતિથિ બાળકોએ આપ્યો પર્યાવરણનો સંદેશ
બાળકોએ તૈયાર કર્યા 2,000 થી પણ વધુ સીડ બોલ વન્ય વિસ્તારોમાં કર્યું વિતરણ

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની "રતવાની દવા"ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્કનો પર્દાફાશ: રૂ. ૬૬,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ મદદનીશ કમિશનર, નડિયાદ કચેરીની ટીમ દ્વારા એક સઘન દરોડો પાડી બિનઅધિકૃત દવા ઉત્પાદનનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો

સાબરમતી સ્ટેશન અને ટ્રેનોમાં અનધિકૃત વેન્ડરો સામે સંયુક્ત ચેકિંગ અભિયાન

અસારવામાં શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને ‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ની ઉજવણી* દીકરીઓનાં શિક્ષણ અને સ્વરક્ષણ પર ધ્યાન આપવું જરૂરી:- શ્રીમતી દર્શનાબહેન વાઘેલા
નારી વંદન ઉત્સવ’ની ભવ્ય ઉજવણી અંતર્ગત 30 હજાર સેનિટરી પેડનું નિઃશુલ્ક વિતરણ

પશ્ચિમ રેલવેના પ્રધાન મુખ્ય વાણિજ્ય પ્રબંધકે વાણિજ્ય વિભાગના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો
ઉત્કૃષ્ટ કાર્ય માટે 3 અધિકારીઓ અને 32 કર્મચારીઓને કર્યા સન્માનિત

પોરબંદર ખાતે આકાર લઈ રહેલ સર્વોદય વન પ્રોજેક્ટમાં કામગીરીની ગુણવત્તા અને પ્રગતિની વન-પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ સ્થળ પર કરી સમીક્ષા
ઓડદર ખાતે સર્વોદય વન પ્રોજેક્ટની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી ગુણવત્તા સાથે સમયબદ્ધ કામગીરી પૂર્ણ કરવા મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની સૂચના

દેશભક્તિનો જુસ્સો હવે બનશે સર્જનાત્મક અભિવ્યક્તિ: AMCની 'તિરંગા યાત્રા રીલ સ્પર્ધા'માં જીતો રોકડ પુરસ્કાર
પ્રથમ વિજેતાને રૂ. 31 હજાર, દ્વિતીય વિજેતાને રૂ. 21 હજાર અને તૃતીય વિજેતાને રૂ. 11 હજાર રોકડ ઈનામ, 16 ઓગસ્ટે રાત્રે 11:59 વાગ્યા સુધી રીલ મોકલવાની તક

AMCના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લાં ૧૫ દિવસમાં લારી-ગલ્લા સહિત હજારો ગેરકાયદેસર દબાણો દૂર કરી 8.62 લાખનો દંડ વસૂલાયો
શહેરના સાતેય ઝોનમાં AMCની સઘન કાર્યવાહી : 1987 જાહેરાત બોર્ડ, 5196 પરચૂરણ સામાન જપ્ત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે 'વિકસિત ગુજરાત સમિટ- ૨૦૨૬'નું આયોજન
નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ ૨૦૨૬’ મુજબ ગુજરાત $૭૩.૯ બિલિયન FDI સાથે દેશમાં વિદેશી રોકાણો મેળવવામાં ટોપ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

નેશનલ હેન્ડલૂમ ડે: CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં 'ગરવી ગુર્જરી'માંથી કરી હેન્ડલૂમ પ્રોડક્ટ્સની ખરીદી

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2ની વિકાસ કામગીરીની મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની દ્વારા સ્થળ સમીક્ષા કરાઈ

પાલનપુર ખાતે BAOUના પ્રાદેશિક કેન્દ્રના નિર્માણ કાર્યના 'પહેલી ઈંટનાં સાક્ષી' બન્યા રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
શિક્ષણ સૌને માટે"ના યુનિવર્સિટીના ધ્યેયને સાકાર કરવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. પ્રો. ડૉ અમે ઉપાધ્યાય કુલગુરુ BAOU

વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ નારોલ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વાયરો મેનેજમેન્ટ(NTIEM)ની મુલાકાત લીધી *NTIEM
પર્યાવરણની સમતુલા સાથેનો ઔદ્યોગિક વિકાસ જ આપણી નૈતિક જવાબદારી :- વન અને પર્યાવરણ મંત્રીશ્રી

ગુજરાત સરકારે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ અથવા ફૂડ બિઝનેસ ઓપરેટર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 મુજબ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

પેટ કેટ અને પેટ ડોગના રજીસ્ટ્રેશન ના વ્યાપક અભિયાન ને મળ્યો પ્રતિસાદ
પાલતુ ડોગ રજીસ્ટ્રેશન માં અમદાવાદમાં સૌથી વધુ નોંધાયેલા ડોગ બ્રીડમાં લેબ્રાડોર

અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આવેલા બેન્ક્વેટ/કોન્ફરન્સ હોલ હવે પ્રાર્થના સભા અને બેસણા માટે પણ ઉપલબ્ધ રહેશે
અત્યાર સુધી આ હોલનો ઉપયોગ મુખ્યત્વે વિવિધ સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે કરવામાં આવતો હતો,પરંતુ હવે નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ નવી સુવિધા શરૂ પણ કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને પોરબંદરમાં 27,500 કરોડના મેગશિપ બિલ્ડીંગ યાર્ડને મંજૂરી આપવા બદલ આભાર માનતા મંત્રી અર્જુન મોઢવાડિયા
વડાપ્રધાન નું પરંપરાગત પાઘડી અને સાલ અર્પણ કરીને કર્યું સન્માન

વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન વડના વૃક્ષની આકૃતિ અને તેના પાંદડાઓથી પ્રેરિત તૈયાર કરવામાં આવી રહ્યું છે
વર્તમાન રેલવે સ્ટેશન અને આંતરરાષ્ટ્રીય બસ ડેપો સાથે ઉત્તમ મલ્ટી મોડલ કનેક્ટિવિટી પ્રદાન કરશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારીના નામે વાતચીત કરી ફરિયાદી કંપનીને ડિસ્પોઝલ બેગ નો કોન્ટ્રાક્ટ આપવાના નામે પૈસા ભરાવી છેતરપિંડી કરનાર ગેંગના સભ્યોને ઝડપી પાડતી અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ

સંત શિરોમણી મહાત્મા શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650માં જન્મજયંતિ વર્ષ નિમિત્તે ભાજપાના ‘સમરસતા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત ભાજપા દ્વારા આયોજિત ‘કાશી થી કર્ણાવતી‘ કળશ યાત્રાનું કર્ણાવતી મહાનગર ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શ્રી જગન્નાથ મંદિર ખાતે શ્રી ગુરૂ રવિદાસ મહારાજની જન્મભૂમિ સીર ગોવર્ધનપુર (કાશી)ની પવિત્ર માટી યુક્ત કળશનું પૂજન કર્યું

AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં પાર્કિંગ વિસ્તાર માટે વેરામાફીનો લાભ ન લેવા ઇચ્છતા ખાનગી મિલકત માલિકો અને કોમર્શિયલ એકમોને 'AmdaPark' એપના ઉપયોગની વિશેષ સુવિધા
અમદાવાદમાં પાર્કિંગ વ્યવસ્થાને મળશે નવી દિશા:હવે ખાનગી મિલકતો પણ AmdaPark એપ સાથે જોડાશે, મંજૂર દરે પાર્કિંગ ચાર્જ વસૂલવાની મળશે મંજૂરી

અમદાવાદ મંડળના તબીબી વિભાગ દ્વારા જુલાઈ મહિનામાં વ્યાપક જનસ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાનનું આયોજન
સ્વાસ્થ્ય શિબિરો, મલેરિયા નિયંત્રણ, ટીબી તપાસ, જાગૃતિ કાર્યક્રમો અને વેલનેસ કેમ્પો દ્વારા હજારો રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને મળ્યો લાભ

ગુજરાતની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે પસંદગી
રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીના પ્રશ્નનો ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી રાજ્યમંત્રીનો જવાબ

ડિજિટલ ઈન્ડિયા અને ઈઝ ઑફ લિવિંગના વિઝનને સાકાર કરવા AMCની નાગરિક સુવિધાઓમાં વધુ એક ઉમેરો; ઠક્કરબાપાનગર વોર્ડમાં આજથી આધાર સેન્ટર કાર્યરત

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન આરોગ્ય સર્વેલન્સ અને રોગચાળો નિવારણની કામગીરી
આરોગ્ય વિભાગ દ્વારા 151 મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8,796 નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

વૈભવ ભટ્ટ બન્યા જીટીયુના કાર્યકારી કુલપતિ
સરકાર દ્વારા નિયમિત કુલપતિની નિમણૂક ન થાય ત્યાં સુધી અથવા આગળનો હુકમ ન થાય ત્યાં સુધી તેઓ ઇન્ચાર્જ કુલપતિ તરીકે ફરજ બજાવશે.

રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા 40 મા ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન, નવા પ્રમુખે સંભાળ્યો કાર્યભાર

બ્રહ્માકુમારીઝના 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાનનો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે પ્રારંભ.
નશામુક્ત, સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે જનઆંદોલન

ગાંધીનગર શહેરનો 62મો સ્થાપના દિવસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કોબા તળાવ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’, ‘કેચ ધ રેઈન’ ’જેવા પર્યાવરણપ્રિય અભિયાનોથી સ્ટેટ કેપિટલના સ્થાપના દિવસની વિશેષ ઉજવણી

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પુણે, મહારાષ્ટ્ર ખાતે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોભાલને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 એનાયત કર્યો
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પુણે, મહારાષ્ટ્ર ખાતે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોભાલને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 એનાયત કર્યો

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ NEET-PG 2026 ની તૈયારીઓની સમીક્ષા કરી; સરળ, સુરક્ષિત અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા વિદ્યાર્થી-કેન્દ્રિત સુધારાઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ NEET-PG 2026 ના ઉમેદવારોને અફવાઓનો ભોગ ન બનવાની વિનંતી કરી; પરીક્ષા પ્રક્રિયાની મજબૂત સુરક્ષાનો પુનરોચ્ચાર કર્યો

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અંગદાતા સ્વ. મનુભાઈ લાલજીભાઈ ડોબરીયાને અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ
પી.પી. માણિયા હોસ્પિટલ, સુરત ખાતે ડોબરીયા પરિવારના માનવતાભર્યા નિર્ણયને બિરદાવ્યો; અંગદાન અંગે વ્યાપક જનજાગૃતિ માટે સૌને અપીલ

વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ ગોતા–ગોધાવી કેનાલ અને પશ્ચિમ ઝોનના ડ્રેનેજ પ્રોજેક્ટોની સ્થળ મુલાકાત લીધી

અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ સગર્ભા મહિલાઓને ભારે વરસાદમાં તકલીફ ન પડે તે માટે ખડે પગે
24 જેટલી સગર્ભા મહિલાઓની સફળ પ્રસુતિ તેમજ 36 જેટલી પૂર્ણગર્ભા સગર્ભા મહિલાઓને વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગોતરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય
ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ

ચાંદીપુરમ વાયરસ થી ત્રણ વર્ષીય બાળકનું મૃત્યુ
આરોગ્ય વિભાગ ના અધિકારીએ લીધી ગામની મુલાકાત ગામ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી.

ગાંધીનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા: કલેક્ટરશ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ* *શાળાઓમાં રજા જાહેર કરાઈ, જળાશયો આસપાસ નાગરિકોને ફરવા ન જવા અનુરોધ
આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRF ની ટીમો, ડી-વોટરિંગ પમ્પ્સ, ફાયટર પમ્પ્સ તથા અન્ય જરૂરી સાધન-સામગ્રી સાથે તંત્ર સજ્જ

ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તા.૩૧ જુલાઈના તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે પોલીસ તંત્ર સજ્જ
રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના અધ્યક્ષસ્થાને યોજાઈ વિડિયો કોન્ફરન્સ, રાજ્યના તમામ શહેર, જિલ્લા અને રેન્જ વડાઓને સતર્ક રહેવા સૂચના

વિરમગામના થુલેટા બંધના સ્ટ્રક્ચરને કોઈ નુકસાન નહીં - ભવ્ય વર્મા જિલ્લા કલેકટર અમદાવાદ
અફવાઓને પાયા વિનાની ગણાવી

અમદાવાદ જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ: જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા
નાગરિકોને ઘરમાં જ રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની અપીલ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પૂર-અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાતે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
અસરગ્રસ્તોને ત્વરિત અને યોગ્ય સહાય પહોંચાડવી એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા: કૃષિ મંત્રીશ્રી

પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ દાહોદ વન વિભાગના કર્મચારીઓ માટે ફાળવેલ બાઈકને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
રાજ્ય સરકાર વન સંપદાના સંરક્ષણ અને આધુનિક સુવિધાઓના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ-પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિ

વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ
પાક, પશુધન અને ખેત-સંસાધનોની સુરક્ષા માટે આગોતરા પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો અનુરોધ

ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે ગુરુ પાદુકા પૂજન અને સત્યનારાયણની કથા યોજાઈ

વિશ્વ ઉમિયાધામ, અમદાવાદ ખાતે દિવ્ય વાતાવરણમાં "ગુરુપૂર્ણિમા" પર્વની ભવ્ય ઉજવણી સંપન્ન
મહાદેવ અને મા ઉમિયા આપણા પહેલા ગુરુ છે:- શ્રી આર.પી. પટેલ

હેરિટેજ સંરક્ષણની તમામ માહિતી હવે એક જ ક્લિકમાં: HCCની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સેવાઓ
અમદાવાદના હેરિટેજ વારસાને લગતી તમામ માહિતી માટે HCCની વેબસાઇટ બનશે વિશ્વસનીય ડિજિટલ પ્લેટફોર્મ

ઓમનગર અને ચમનપુરા વચ્ચે નિર્માણાધીન લિમિટેડ હાઇટ સબવેનું ડીઆરએમ વેદ પ્રકાશ અને ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ સંયુક્ત નિરીક્ષણ કર્યું
30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્ય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે શામળાજી મંદિરે કર્યા દર્શન
રાજ્યના સર્વાંગી વિકાસ, સુખ, સમૃદ્ધિ, શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રાર્થના

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ આદિજાતિધામ લુસડિયા ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં સહભાગી થયા
આદિજાતિ પરિવારોએ મુખ્યમંત્રીનું કર્યું ભાવપૂર્ણ સ્વાગત

૨૫ કરોડના ખર્ચે નિર્મિત ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના નવનિર્મિત ‘સહકાર ભવન’નું કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું
રાજ્યમાં સેવા મંડળી, ક્રેડીટ મંડળી, મહિલા મંડળીને કારણે ગરીબ, પછાત, ખેડૂતો અને શ્રમિકો આર્થિક રીતે પગભર અને સમૃદ્ધ થયા છે*

રાજ્યમાં રોગચાળા નિયંત્રણ માટે આરોગ્ય વિભાગનો સેવાયજ્ઞ : દોઢ માસમાં સમગ્ર રાજ્યમાં ૧૭ હજારથી વધુ ટીમ કાર્યરત, ૪,૬૫૫ મેડિકલ કેમ્પનું આયોજન
૮૪.૩૮ લાખથી વધુ ક્લોરીનની ગોળીઓ અને ૮.૬૭ લાખથી વધુ ORS પેકેટનું કરાયું વિતરણ

અમદાવાદના વેપારીઓ માટે આર્થિક સહાય પેકેજ
મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામતળના આંતરિક રસ્તાઓ સીમેન્ટ કોંક્રીટ (C.C.) ના બનશે

ગાંધીનગર તાલુકાના જલુંદ ગામે 'મહિલા વૃતિકા તાલીમ' અંતર્ગત ફળ-શાકભાજી પરિરક્ષણ તાલીમ વર્ગનું સફળ આયોજન
જલુંદ ગામની ૪૨ મહિલાઓએ મેળવી ૩૦થી વધુ પરિરક્ષણ પધ્ધતિની વાનગીઓની તાલીમ

પ્રાકૃતિક ખેતીનું 'દેશી કારખાનું': જીવામૃત અને નિતાર સિસ્ટમથી ખેડૂત બનશે આત્મનિર્ભર
ઓછા ખર્ચે વધુ ઉત્પાદન: ખેતરમાં જ બનાવો જીવામૃત અને નિતાર ફિલ્ટર સિસ્ટમ

ત્રણ જોડી ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર: સાબરમતીને બદલે ગાંધીગ્રામથી થશે સંચાલન
ચાંદખેડા રોડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ

પતિ ગુમાવ્યાના આઘાત વચ્ચે પણ પત્નીની મહાનતા: પશ્ચિમ બંગાળના પ્રશુન ભોમિકના અંગદાનથી ૩ લોકોને મળ્યું નવું જીવન
માનવસેવાનો અનોખો ઇતિહાસ: અમદાવાદ સિવિલ હોસ્પિટલે ૨૫૦મા અંગદાનનો ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યો

આંબલી રોડને મળશે વંદે ભારત એક્સપ્રેસની ભેટ.
અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો: અમદાવાદના બદલે હવે સાબરમતી (જેલ સાઇડ) SBT સ્ટેશન પરથી થશે સંચાલન

હિંમતનગરમાં વીએચપીના નવીન કાર્યાલયનો શુભારંભ
જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 136 માં એપિસોડ મન કી બાત હિંમતનગરના કાર્યકર્તાઓએ સાથે બેસીને નિહાળ્યો

કારગીલ શહીદ દિવસ
દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર વીર જવાનોને શત શત નમન

AMTS અને BRTSની તમામ બસોમાં દરરોજ ડીપ ક્લીનિંગ
ચોમાસામાં મુસાફરોની સુરક્ષા અને સ્વચ્છતા માટે AMCની પહેલ

આજથી ચાતુર્માસ ની શરૂઆત આવો જાણીએ ચાતુર્માસ નો મહિમા
ભગવાન વિષ્ણુ આજથી ચાર મહિના યોગ નિંદ્રામાં જાય છે

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન નું રાજીનામું
શિક્ષણ મંત્રી ના રાજીનામા બાદ છાત્રોમાં ખુશીનો માહોલ

ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં વહીવટી તંત્ર દ્વારા ૩૮,૬૫૩ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ૫,૫૪૭ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે
કોઈપણ કટોકટીને પહોંચી વળવા NDRF-SDRFની કુલ ૪૯ ટીમો અને ઇન્ડિયન આર્મીની ૦૬ ટીમ અમદાવાદ, નવસારી અને વલસાડમાં તૈનાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અતિવૃષ્ટિગ્રસ્ત બોપલ વિસ્તારની મુલાકાત લીધી
મુખ્યમંત્રીશ્રીએ રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ અને સાધનો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સ્થળ પર જ સૂચનાઓ આપી

પૂર્વ ઝોન ના 37 તળાવો વરસાદી પાણી થી ભરવા માં આવ્યા
પાણી ભરાવા ની સમસ્યા હલ કરવા એ એમ સી ની સકારાત્મક પહેલ

ભારે વરસાદ વચ્ચે AMCના ગાર્ડન વિભાગની ત્વરિત કામગીરી;
પડેલા ઝાડ-ડાળાની તમામ 166 ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ, હાલમાં કોઈ માર્ગ બંધ નથી

ભારે વરસાદની સ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર
દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને વલસાડમાં જરૂર પડે તો વધુ એન ડી આર એફ ની ટીમો મોકલવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે વલસાડ જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમો આજે બંધ રાખવાનો નિર્ણય*
તાપી જિલ્લાના ડોલવણના ધોડિયાવાડ ખાતે બચાવ કામગીરી

સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મનો પ્રચાર જન જન સુધી પહોંચાડો -જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ
બાવળામાં ધર્મસભા દ્વારકા પીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ

રેલવન એપ પર અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગ પર આર-વોલેટના મારફતે ચુકવણી કરવા પર 3% કેશબેક તથા અન્ય ડિજિટલ ચુકવણી માધ્યમોથી ચુકવણી કરવા પર 3% ની છૂટ*
ટિકિટ બુકિંગથી લઈને ટ્રેનની લાઈવ માહિતી, ફૂડ ઓર્ડર, રિફંડ અને રેલ મદદ સુધી — રેલવેની અનેક સુવિધાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ*

દીપડા બાબતે અફવાઓ ન ફેલાવવા અમદાવાદના સામાજિક વનીકરણ વિભાગની અપીલ
વન વિભાગની ટીમ સતર્ક અને સજ્જ છે. તથા દીપડા ની ઘનિષ્ઠ તપાસ ચાલુ છે

અમદાવાદમાં 'International Symposium on Transparency of Election- Political Parties as Concurrent Auditers'નું આયોજન
આ પરિસંવાદ લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂતી આપશે: Atty. Jovencio G. Balanquit- ફિલિપાઈન્સ

રાજ્યમાં ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અને નિયંત્રણ અંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ
રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ ૬૩ શંકાસ્પદ કેસો નોંધાયા: ૧૨ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કોલકાતામાં 'મ્યુઝિયમ ઓફ વર્ડ'ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું
આ શબ્દ સંગ્રહાલય ભારતીય ભાષાઓ, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક પુનરુત્થાનની યાત્રાને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવા માટે એક શક્તિશાળી માધ્યમ તરીકે કામ કરશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે 'વાઇબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશન-2026'ની મુલાકાત લીધી*
*સ્ટેનલેસ સ્ટીલની નવીન પ્રોડક્ટ્સ અને હોમ એપ્લાયન્સિસ ક્ષેત્રે થઈ રહેલાં આધુનિક સંશોધનોના વૈશ્વિક પ્રવાહોથી અવગત થતાં મુખ્યમંત્રીશ્રી

જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા ના અધ્યક્ષસ્થાને અમદાવાદ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
વરસાદી પાણીનો નિકાલ, પીવાનું તેમજ સિંચાઈનું પાણી, ખેતી સહાય, નવાં આરોગ્ય અને જનસેવા કેન્દ્રો સહિતના પ્રશ્નો ચર્ચાયા*

દેશમાં રોકાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું ગુજરાત, નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026’માં નંબર-1
ઉદ્યોગને અનુકૂળ નીતિઓ, iNDEXTbની સિંગલ-વિન્ડો વ્યવસ્થા અને પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક ઇકોસિસ્ટમના કારણે ગુજરાત રોકાણકારોની પ્રથમ પસંદગી_

ભારતના ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હી ખાતે પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ'નું ભવ્ય આયોજન
૯૫ કરોડ મતદારો ધરાવતી ભારતની મતદાર યાદી એક જીવંત દસ્તાવેજ: મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મામાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા
ગુજરાત સહિત દેશભરમાં રથયાત્રા મહોત્સવની ઉજવણી

ભગવાન જગન્નાથજી ની 149 મી રથયાત્રા
જમાલપુર મંદિર ખાતે ભાવિક ભક્તોની ભારે ભીડ

