અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નિમિત્તે મોટી સંખ્યામાં અમદાવાદના નગરજનો જગતના નાથના દર્શન કરવા માટે મોડી રાતથી જ મંદિરમાં આવી ગયા હતા આ પ્રસંગે સમગ્ર મંદિરને રોશની થી શણગારવામાં આવ્યું હતું